મેથોડિસ્ટ ચર્ચ કઠલાલ દ્વારા આજે ત્રીજી વખત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ.. કઠલાલમાં વસતા ખ્રિસ્તી પરિવારોને,નગરમાં ફરજ બજાવતા પોલીસ જવાન,હોમગાર્ડસને, સરકારી હોસ્પિટલના કર્મચારીઓ તથા બેંકના કર્મચારીઓને ઉકાળો આપવામાં આવ્યો….